Library Circular

Date:11.03.2019

આથી બી.એડ્. સેમેસ્ટર -2 અને સેમેસ્ટર-4 માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને જણાવવાનું કે આપની યુનિવર્સિટી પરીક્ષા પૂરી થાય કે એક અઠવાડિયામાં જ લાયબ્રેરીમાંથી લીધેલ પુસ્તકો રીટર્ન કરી જવા.( જો આપ પરીક્ષા બાદ બહાર ક્યાય ગયેલ હોય તો અન્ય ની મદદથી પણ પુસ્તકો જમા કરાવી શકશો.)

પોતે લીધેલ પુસ્તકોમાંથી  જો કોઈ પુસ્તક ખોવાઈ ગયેલ હોય તો તે પણ નવું વસાવીને, તેમજ જો પોતાનાથી ફાટી ગયેલ હોય તો ગુંદરથી,સેલોટેપથી કે બાઈન્ડ કરાવીને લાયબ્રેરીમાં જમા કરાવવું.

પુસ્તકો જમા કરાવ્યા બાદ કોઈ અન્ય પુસ્તક પણ  લાયબ્રેરીમાં બાકી રહેતું નથી ને તેની તપાસ ગ્રંથપાલ મેહુલભાઈ અથવા સેવક સેવંતીભાઈ પાસેથી જાણી લેવું.

આવનાર પરીક્ષા માટે શુભેચ્છાઓ.

2 comments: